નવસારીમાં 1943 થી શ્રી ગણેશ ઉત્સવની ઉજવણી
લોકમાન્ય તિલકે ગણપતિની સ્થાપના સમાજન સંગઠીત કરવા શુભ ઊદેશ્ય સાથે કરી હતી. મહારાષ્ટ્ર બાદ નવસારીમાં સૌથી વધુ રંગેચંગે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે. ત્યારે નવસારી શહેરમાં સ્ટેશન વિસ્તારમાં હિરામેન્સન ચાલમાં શ્રી…
ગણેશ મહોત્સવ દરમ્યાન વિના મુલ્યે મેડીકલ ચેકઅપ કેમ્પ
સંસ્કારી નગરી નવસારી શહેરમાં આજથી ગણેશ મહોત્સવની ઉજવણીનો શુભારંભ થયો છે ત્યારે શ્રી સમસ્ત નવસારી વિભાગ ગણેશ ઉત્સવ સંગઠન મંડળ નવસારી અને નિરાલી હોસ્પિટલનાં સયુકત ઉપક્રમે વિના મુલ્યે મેડીકલ ચેકઅપ…
નારણ લાલા કોલેજ ની જુડો ખેલાડી ગોલ્ડ મેડલ સાથે યુનિવર્સીટી ટીમમાં પસંદગી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ના નેજા હેઠળ વિવેકાનંદ કોલેજ ઓફ કોમર્સ, સુરત દ્વારા આયોજીત ઇન્ટર કોલેજ જુડો બહેનોની સ્પર્ધા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સુરત ખાતે યોજાઈ…
સર જે. જે. પ્રાયમરી શાળામાં ”મને ગમતું પુસ્તક” સ્પર્ધાનું આયોજન
સર જે. જે. પ્રાયમરી શાળામાં ”મને ગમતું પુસ્તક” સ્પર્ધાનું આયોજન :બાળકોએ સ્પર્ધામાં ભાગ લઇ કુશળતા પ્રદર્શિત કરીનવસારી શુક્રવાર- નવસારીનીસર જે. જે. પ્રાયમરી શાળામાં “મને ગમતું પુસ્તક” સ્પર્ધા નું ખૂબ જ…
મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલને ૧૦૦ ટકા પરિણામ માટે શિક્ષકપર સન્માન પત્ર એનાયત
મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલને ૧૦૦ ટકા પરિણામ માટે શિક્ષકપર સન્માન પત્ર એનાયત નવસારી: શુક્રવાર- ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, નવસારીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ શિક્ષક દિનના સન્માન…
ગણેશ મહોત્સવ પૂર્વે રાજા શાહી તાતમાં ગણેશ પ્રતિમાઓનું આગમન
ગણેશ મહોત્સવ પૂર્વે રાજા શાહી તાતમાં ગણેશ પ્રતિમાઓનું આગમન ભારત પર્વોની ભવ્ય સંસ્કૃતિનો દેશ છે અહી ધાર્મિક, સામાજીકઅને રાષ્ટ્રીય એમ અનેક પ્રકારના પર્વો ઉજવાય છે તેમજ પ્રાચીનકાળ થી ગણેશજીના પૂજનનો…
Contact Us
Contact Us….Rajesh.G Rana.Address: 102-Archana Recidensy – B, Langdawad , Tarota, Navsari -396445.Mo 9428510514.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો
માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી
સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર




























































