નવસારી : નાયક ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતા મધ્યહાન ભોજનની ગુણવતા ચકાસણી કરવા માટે વાંસદા પ્રાંત અધિકારી શ્રી ડી. આઇ. પટેલે આંબાપાણી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. પ્રાંત અધિકારી એ બાળકોની બેઠક વ્યવસ્થા , બાળકોની સ્વછતા, ભોજનનું વિતરણ, તેમજ શિક્ષકો દ્વારા ભોજનની ચકાસણી કેવી રીતે થાય છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.તેમજ નાયક ફાઉન્ડેશન દ્વારા બાળકોને આપવામાં આવતા ભોજન પણ પ્રાંત અધિકારી એ લીધું હતું.ત્યારબાદ શાળાના શિક્ષકો સાથે બાળકોનાં પ્રશ્નો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ
Spread the love
Spread the love મૂર્તિકારો કે આયોજકો જાહેરનામાનું ભંગ કરશે તો એફઆઇઆર કરી કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવશે-પ્રાંત અધિકારી ડૉ.જનમ ઠાકોર નવસારી : નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની…
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ
Spread the love
Spread the love નવસારી : મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપામાં આજરોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના…