નવસારીમાં જૈન મુનિ પૂ. ગચ્છાધિપતિ મા.સા આચાર્ય શ્રી હેમ પ્રભુસુરીશ્વરજી 92 વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા, બપોરે 1 કલાકે પાલખીયાત્રા નીકળશે
મા.સા આચાર્ય શ્રી હેમ પ્રભુસુરીશ્વરજીના દર્શન સંસ્કારી નગરી નવસારી જૈન ધર્મનું તીર્થ ધામ છે. જૈન મુનિઓને નવસારી શહેર વધુ પ્રિય છે. સંસકારી નગરીમાં જૈન સમાજ સાથે તમામ ધર્મના લોકો જૈન…
કન્યાઓના ઉજવળ ભવિષ્ય માટે સાઈકલ વિતરણ
કેન્દ્રિય જલશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને કન્યાઓના ઉજવળ ભવિષ્ય માટે સાઈકલ વિતરણ સમારોહ કાર્યક્રમ યોજાયો પેટ્રોનેટ એલ.એન.જી.લિમિટેડ, ત્રયમ ફાઉન્ડેશનના સહયોગથી બાળકીઓના શૈક્ષણિક ઉત્થાન માટે સાઈકલનું વિતરણ કરાયું નવસારી: આજરોજ ગણદેવી રોડ…