પારસી સમાજે પવિત્ર તહેવાર આવા યઝદની પરબ પર્વની કરી ઉજવણી, પૂર્ણા નદીએ જળપૂજન કર્યું

1 0
Spread the love
Read Time:1 Minute, 58 Second

આજે વિશ્વ જળ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. પાણીનું મહત્વ જણાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પ્રકૃતિને પૂજનારા પારસીઓએ આજે નવસારી પૂર્ણાં નદીના કિનારે આવા યઝદની પરબ કરી હતી. પારસીઓએ પૂર્ણાં નદીની પૂજા સાથે જ તેમના આવા દેવીને પ્રાર્થના કરી ફળદ્રુપતા અને સમૃદ્ધિના આશીર્વાદ માંગ્યા હતા. 

 

પારસી કેલેન્ડર પ્રમાણે દરેક મહિનો અને દિવસના નામો પાડવામાં આવ્યા છે જે મુજબ આજ રોજ આવા મહિનો અને આવાં રોજનું પરબ નિમિતે પવિત્ર અગ્નિદેવની પૂજા સાથે પાણીની પૂજા કુવા, તળાવ, નદી કે દરિયા કિનારે કરે છે. નવસારી શહેરના પારસી સમાજના લોકો આજરોજ સંધ્યાકાળે નવસારી શહેરના વિરાવળ ખાતે પૂર્ણા નદી કિનારે ભેગા થઇ પવિત્ર જશનની ક્રિયા કરી પાણી સમક્ષ બંદગી કરી જળવંદના કરી હતી. દૂધમાં સાકારની જેમ ભળેલા પારસી સમાજે આજે પણ નવસારીમાં તહેવારને જીવંત રાખ્યા છે. પારસી સમાજે આજે જળપૂજન કરી ધાર્મિક પરંપરા જાળવી રાખી છે.  પારસી ધર્મગુરુઓ જશનની પવિત્ર ક્રિયા કરી હાજર પારસી સમાજ લોકમાતા પૂર્ણા નદીના પાણીને વંદન કરી ફૂલ, શ્રીફળ અર્પણ કરી આજ રોજ મીસ્તાન તરીકે પૂરણ પોળી જેને દાળની પોળીનો પ્રસાદ જળને અર્પણ કરી બધા પ્રેમથી આરોગે છે.

પારસીઓએ ધાર્મિક પરંપરા જાળવી રાખી, દૂધમાં સાકારની જેમ ભળેલા પારસી સમાજે આજે પણ નવસારીમાં તહેવારને જીવંત રાખ્યા

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

Spread the love

Spread the love મૂર્તિકારો કે આયોજકો જાહેરનામાનું ભંગ કરશે તો એફઆઇઆર કરી કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવશે-પ્રાંત અધિકારી ડૉ.જનમ ઠાકોર નવસારી : નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની…

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

Spread the love

Spread the love નવસારી : મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપામાં આજરોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી

માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર
error: Content is protected !!