નવસારીમાં 1943 થી શ્રી ગણેશ ઉત્સવની  ઉજવણી

0 0
Spread the love
Read Time:1 Minute, 42 Second

લોકમાન્ય તિલકે ગણપતિની સ્થાપના સમાજન સંગઠીત કરવા શુભ ઊદેશ્ય સાથે કરી હતી. મહારાષ્ટ્ર બાદ નવસારીમાં સૌથી વધુ રંગેચંગે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે. ત્યારે નવસારી શહેરમાં સ્ટેશન વિસ્તારમાં હિરામેન્સન ચાલમાં શ્રી સાર્વજનિક ગણપતિ ઉત્સવ ની આંનદ ઉલ્લાસમાં ઉજવણી કરવામાં આવે છે.

દક્ષિણ ગુજરાત નું ગૌરવ એવા હિરામેન્સન નવસારીમાં 1943 થી શ્રી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.  હિન્દુ ધર્મના સંસ્કૃતિ અને પરંપરા અનુસાર 82 વર્ષ થી સ્થાપના ની 6 ફુટ ની પ્રતિમા અખંડ શાડુ માટી થી ઘડવામાં આવે છે.  ગણેશ ઉત્સવ દરમ્યાન વિશેષ આરતી કરવામાં આવતી હોય છે. આ આરતી રાત્રે 8 કલાકે ઢોલ, તાશા સાથે થાય છે.  આરતીનો લાભ લઇ જીવન ધન્ય કરવાં આપણા  પરીવાર મિત્ર મંડળ સાથે લાભ લેવા શ્રી સાર્વજનિક ગણપતિ ઉત્સવ હિરામેન્સન દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.  આ ગણેશ ઉત્સવ દરમ્યાન શ્રી ગણપતી અથર્વશીર્ષ પાઠ, શ્રી ગણેશ યાગ, મંગળ વારે 108 મહા આરતી,સત્યનારાયણ કથા અને રિદ્ધિ સિધ્ધિ સાથે વિરાજમાન સફળતા નાં દેવતા સિધ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિ બાપાના દર્શન કરી આશિષ મેળવી ધન્યાતા અનુભવશો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

Spread the love

Spread the love મૂર્તિકારો કે આયોજકો જાહેરનામાનું ભંગ કરશે તો એફઆઇઆર કરી કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવશે-પ્રાંત અધિકારી ડૉ.જનમ ઠાકોર નવસારી : નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની…

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

Spread the love

Spread the love નવસારી : મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપામાં આજરોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી

માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર
error: Content is protected !!