કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તારીખ ૮ અને ૯ એપ્રિલએ અમદાવાદ યોજાશે
પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની ધન્ય ધરા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અંગે જણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે તારીખ ૮ અને ૯…
ભાજપા સદસ્યતા અભિયાનનો પ્રારંભ, નવસારીમાંથી ત્રણ લાખ સભ્યો બનાવવાનો ટાર્ગેટ
નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ભૂરાભાઈ શાહ ના અધ્યક્ષ સ્થાને તેમજ માજી કેબીનેટ મંત્રી અને ગણદેવી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન -૨૦૨૪ સંદર્ભે પત્રકાર પરિષદ…