માનતાના ગણેશજીની પ્રતિમાનું વિસર્જન,  શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશ વિસર્જન

0 0
Spread the love
Read Time:2 Minute, 14 Second

મહારાષ્ટ્ર સહિત રાજયમાં શ્રી ગણેશોત્સની શ્રધ્ધા ભેર આનંદ ઉલ્લાસથી ઉજવણી  કરવામાં આવી રહી છે ત્યારે નવસારી શહેર સહિત આજુબાજુના પંથકમાંથી માનતાના પાંચ દિવસના શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નવસારીનાં પૂર્ણા નદીના કિનારે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન શાંતિપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી રહ્યું છે.

નવસારી શહેરીજનો દ્વારા ગણેશ પ્રતિમાઓનું ઘરોમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. અને દરોઈ આઠમને ગણેશ ઉત્સવના પાંચમાં દિને ભાવિકો દ્વારા ઢોલ નગારા અને ડીજેના સથવારે શોભાયાત્રા આનંદ ઉલ્લાસ સાથે નીકળી હતી. લોકમાતા પૂર્ણા નદીમાં મોટી સંખ્યામાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે. સરકારના પર્યાવરણ વિભાગે નદી, સમુદ્ર જેવા પાણીના કુદરતી સ્ત્રોત ના બગડે તે માટે કુત્રિમ તળાવ બનાવી પીઓપીની શ્રીજીની પ્રતિમાને વિસર્જન કરવા તાકીદ કરેલ જેને લઇને નવસારી વિજલપોર પલિકા ધ્વારા પૂર્ણાનદી કાંઠે ગણેશ પ્રતિમાઓને કુત્રિમ તળાવ બનાવી તેમાં વિસર્જન કરવામાં આવ્યા છે. 

નવસારી શહેરમાં૬૦૦ થી વધુ ગણપતિબાપાની પ્રતિમા વિસર્જન કરવામાં આવશે. નવસારી શહેરમા સવારથી  સંધ્યાકાળ સુધી પુર્ણાનદીમાં વિરાવળ, ધારાગીરી અને જલાલપોર વિસ્તારના ઓવારા પર વિસર્જન પ્રક્રિયા હાથધરવામાં આવી હતી. નવસારી જીલ્લામાં  એક હજારથી વધુ ગણેશ પ્રતિમાનું શાંતિપૂર્ણ ભર્યા વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

Spread the love

Spread the love મૂર્તિકારો કે આયોજકો જાહેરનામાનું ભંગ કરશે તો એફઆઇઆર કરી કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવશે-પ્રાંત અધિકારી ડૉ.જનમ ઠાકોર નવસારી : નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની…

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

Spread the love

Spread the love નવસારી : મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપામાં આજરોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી

માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર
error: Content is protected !!