ગણેશ મહોત્સવ પૂર્વે રાજા શાહી તાતમાં ગણેશ પ્રતિમાઓનું આગમન

0 0
Spread the love
Read Time:2 Minute, 32 Second

ગણેશ મહોત્સવ પૂર્વે રાજા શાહી તાતમાં ગણેશ પ્રતિમાઓનું આગમન

ભારત પર્વોની ભવ્ય સંસ્કૃતિનો દેશ છે અહી ધાર્મિક, સામાજીકઅને રાષ્ટ્રીય એમ અનેક પ્રકારના પર્વો ઉજવાય છે તેમજ પ્રાચીનકાળ થી ગણેશજીના પૂજનનો મહિમા ગણાતા વિધ્ન હરતા અને પ્રથમ પૂજનીય શ્રી ગણેશ ઉત્સવની છે . ત્યારે ગણેશ મહોત્સવ પૂર્વે નવસારી શહેરમાં દસ દિવસનું આતિથ્ય માણવા પધારતા ગણેશજીનું ભવ્ય સ્વાગત ગણેશ ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

નવસારી શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. ગણેશ મહોત્સવ પૂર્વે નવસારી-વિજલપોર શહેરમાં વિવિધ વિસ્તારોમાં આ મહોત્સવને લઈ ભક્તોમાં તેમજ ગણેશ મંડળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશ ભક્તો દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરીને ગણેશ ઉત્સવની ઉજવણી ઠેરઠેર કરવામાં આવે છે. જેને લઈને મંડળમાં શ્રીજીની પ્રતિમા લાવવામાં આવે છે. નવસારી શહેરમાં પણ રંગેચંગે ગણેશજીનું આગમન કરવામાં આવે છે.

વિધ્નહર્તાનું આગમન લોકો અંતરના ભાવ સાથે કરતા હોય છે. શહેરમાં મોરીયા રે બાપ્પા મોરયાની ધૂન ગાતા ગાતા અને ઢોલ નગારા તેમજ ડીજેના સથવારે રાજા શાહી તાતમાં વિવિધ મંડળો ધ્વારા શેરીઓમાં વિવિધ સ્વરુપમાં ગણેશજીની પધ્ધરામણી કરવામાં આવી રહી રહી છે. ગણેશ મંડળો ધ્વારા હવે પ્રતિમાઓને ચકાચોર અને ઢોલ નગારા ના તાલે અને ડીઝેના સથવારે રંગબેરંગી લાઇટિંગ્સ ના અજવાળા પાથરી મંડપ સુધી લાવવા ની શરૂઆત કરી દીધી છે. ગણેશ મહોત્સવના દસ દિવસ્ય ઉત્સવ પૂર્વે નવસારી શહેરમાં મોરીયા રે બાપ્પા મોરયાની ધૂન ગાતા ગાતા અને ઢોલ નગારા તેમજ ડીજેના સથવારે રાજા શાહી તાતમાં વિવિધ મંડળો ધ્વારા શેરીઓમાં વિવિધ સ્વરુપમાં ગણેશજીની પધ્ધરામણી કરવામાં આવતાં નવસારી પંથક ગણેશમય બનવા પામ્યુ છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    Spread the love

    Spread the love મૂર્તિકારો કે આયોજકો જાહેરનામાનું ભંગ કરશે તો એફઆઇઆર કરી કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવશે-પ્રાંત અધિકારી ડૉ.જનમ ઠાકોર નવસારી : નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની…

    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    Spread the love

    Spread the love નવસારી : મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપામાં આજરોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

    નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

    માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી

    માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી

    સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર

    સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર
    error: Content is protected !!