પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારી શ્રી સચિન શર્માએ લદ્દાખમાં 122 કિમી સિલ્ક રૂટ અલ્ટ્રા મેરેથોન પૂર્ણ કરી
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરના સેક્રેટરી શ્રી સચિન અશોક શર્મા (IRTS 2008) 5 થી 8 સપ્ટેમ્બર, 2024 દરમિયાન યોજાયેલી પડકારજનક લદ્દાખ મેરેથોન 2024માં ભાગ લીધો હતો. તેણે 122 કિલોમીટરની સિલ્ક રૂટ…
નવયુવક ગણેશ મંડળ દ્વારા વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી
વેસ્ટેજ વૃક્ષની છાલમાંથી બનેલા ગણપતિ આકર્ષણનું કેન્દ્ર, દર્શન કરનારાને ભક્તિ સાથે પર્યાવરણનો પાઠ વર્તમાનમાં ગ્લોબલ વોર્મિંગ એ સૌથી મોટો પ્રશ્ન છે. જેનાથી વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે…
વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં મદ્રેસા હાઈસ્કૂલ ચેમ્પિયન
નવસારી ની સર સી જે એન્ડ ઝેડ મદ્રેસા હાઈસ્કૂલમાં વેઇટલિફટિંગની અંડર ૧૭ અને ૧૯ ભાઈઓની સ્પર્ધા યોજાય હતી. આ સ્પર્ધામાં મદ્રેસા હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ ભાગ લઈને બંને વિભાગમાં શાળાને ચેમ્પિયનશિપ પ્રાપ્ત…
રાજયમાં ગ્રપલિગની સ્પર્ધામાં નવસારીની મદ્રેસા હાઈસ્કૂલના વિધાર્થીઓએ 18 ગોલ્ડ અને 36 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા
ગુજરાત રાજ્યની ચોથી ગ્રપલિગની સ્પર્ધામાં યોજાય હતી. આ સ્પર્ધામાં નવસારીની મદ્રેસા હાઈસ્કૂલના ૮૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં 18 ગોલ્ડ 36 સિલ્વર અને 26 બ્રાન્સ મેડલ પ્રાપ્ત કયા…
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટીને સ્પોન્સરશિપ
૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ઓલ ઇન્ડિયા ચેરમેન શ્રી ચલ્લા શ્રીનિવાસુલુ સેટ્ટીની નવસારીની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ફુવારા બ્રાંચની વિશેષ મુલાકાત દરમ્યાન નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી…
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે વારલી પેઇન્ટિંગ સેમિનાર યોજાયો
આહવા: સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ-આહવાના પ્રિન્સિપાલ ડો. ઉત્તમભાઈ ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ સપ્તધારા અંતર્ગત રંગકલા કૌશલ્ય ધારા દ્વારા કાલેજમાં વારલી પેઇન્ટિંગ અંગે એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં નિષ્ણાંત…
વાંસદાના માન પુનિયા ખાતે પાકૃતિક ખેતી જાગૃતિ શિબિર યોજાઈ
હરિતક્રાંતિ આવ્યા બાદ ભારત દેશમાં ખેતીમાં હરણફાળ ભળી છે અને ખેતપેડાશો જેવા કે અન્ય શાકભાજી ફળફળાદી વગેરેમાં ઉત્પાદન વધવાની સાથે સ્વનિર્ભર બનેલ છે. તદઉપરાંત ભારત દેશ નિકાસ કરતા દેશ તરીકે…
બાળ પ્રતિભા સ્પર્ધામાં સર.જે.જે.પ્રાયમરી શાળાની ઝળહળતી સિદ્ધિ
નવસારીઃ નવસારી જીલ્લા કક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા તારીખ ૧૦/૦૯/૨૪ ના રોજ ભકતાશ્રમ, હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવી હતી. જેમાં સર. જે. જે. પ્રાયમરી શાળાના બાળકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ શાળાનું નામ…
માનતાના ગણેશજીની પ્રતિમાનું વિસર્જન, શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશ વિસર્જન
મહારાષ્ટ્ર સહિત રાજયમાં શ્રી ગણેશોત્સની શ્રધ્ધા ભેર આનંદ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નવસારી શહેર સહિત આજુબાજુના પંથકમાંથી માનતાના પાંચ દિવસના શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નવસારીનાં પૂર્ણા નદીના કિનારે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન શાંતિપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી રહ્યું છે. નવસારી શહેરીજનો દ્વારા ગણેશ પ્રતિમાઓનું ઘરોમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. અને દરોઈ આઠમને ગણેશ ઉત્સવના પાંચમાં દિને ભાવિકો દ્વારા ઢોલ નગારા અને ડીજેના સથવારે શોભાયાત્રા આનંદ ઉલ્લાસ સાથે નીકળી…
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સનશ્રી ચેલા શ્રીનિવાસુલુ શેટૃીએ નવસારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાંચની મુલાકાતે
નવસારી : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સનશ્રી ચેલા શ્રીનિવાસુલુ શેટૃીએ નવસારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાંચની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બ્રાંચ મેનેજરશ્રી દ્વારા નાગરિકો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે નવસારીમાં મહિલાઓ દ્વારા રક્તદાન શિબિર : 130એ મહાદાન કર્યું
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો
માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી
સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર





















































