૧૭ મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત નવસારીમાં સ્વચ્છતા ઝુંબેશ અભિયાનનો પ્રારંભ થશે
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન થકી ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં જનભાગીદારીથી સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવશે. નવસારીઃ સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશની કામગીરીના ભાગરૂપે સ્વચ્છતા બાબતે જનજાગૃતિ ફેલાવવા અને નાગરિકોને…




