સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા “એક પેડ મા કે નામ” અંતર્ગત જિલ્લાના ૬ તાલુકામાં ૫૦૦૦ જેટલા રોપાનું વિતરણ કરાયું

ગ્રામ્યકક્ષાએ વનમહોત્સવની ઉજવણીની સાથોસાથ  ૧૦૦૦ થી વધારે રોપાઓનું વાવેતર કરી “માતૃવન” નું નિર્માણ કરાયું નવસારી : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા એક પેડ મા કે…

નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ

સેવા સેતુ કાર્યક્રમએ લાભાર્થીઓ માટે યોજનાકીય લાભોનું વિતરણ તથા સરકારી યોજનાની માહિતીનું કેન્દ્ર બન્યું સેવા સેતુમાં ગણદેવીના ગ્રામજનનો વિવિધ યોજનાઓનો ઘરઆંગણે લાભ લેવા ઉમટી પડ્યા નવસારી: રાજ્ય સરકારની પારદર્શી પ્રશાસનની…

ગણેશ વિસર્જન પર્વને ધ્યાનમાં લઇ નવસારી જિલ્લામાં શોભાયાત્રા રૂટના માર્ગો પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ, વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો

ઃ નવસારીઃ નવસારી જિલ્લામાં સાર્વજનિક મંડળો દ્વારા ગણપતિજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. જે પ્રતિમાઓનું વિસર્જન તા.૧૭/૦૯/૨૦૨૪ ના રોજ કરવામાં આવનાર છે. નવસારી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સાર્વજનિક મંડળો ઘ્વારા…

વિસરાયેલ શેરી રમતના સાધનોથી બનાવાયા ગણેશજી

હાલના તબક્કામાં નાના બાળકો જૂની રમતો ભૂલીને માત્ર કમ્પ્યૂટર કે મોબાઈલ પાછળ ઘેલા થયા છે ત્યારે નવસારી શહેરમાં વર્ષો જૂની રમતો બાળકો સુધી પહોંચાડવાનાં ઉદેશ સાથે ગણેશ પ્રતિમા બનવવામાં આવી…

લાઇટ બીલમાંથી છુટકારો, મફત મળશે વીજળી અને તેમાંથી પણ મોટી કમાણી

નવસારીના ટંડેલ ભાઈઓએ બિનપરંપરાગત સૌર ઊર્જાનો ઉપયોગ કરી ઘરનું વીજળી બિલ કર્યું શૂન્ય સરકાર દ્વારા સોલાર પેનલ માટે લાભાર્થીઓને ન માત્ર સબસિડી મળે છે પણ લાભાર્થીઓના વીજબિલમાં પણ મળી રહી…

અબુ ધાબીમાં મંદિરની અકલ્પનીય નિર્માણગાથાને દર્શાવતા અદ્વિતીય ઇમર્સિવ શૉ ‘ધ ફેરી ટેલ’નો ગ્રાન્ડ પ્રીમિયર યોજાયો

ભારતના દુબઈ ખાતેના કોન્સલ જનરલ ઉપરાંત યુએઈના નેતાઓ, ધાર્મિક વડાઓ, સરકારી અધિકારીઓ, દાતાઓ, મહાનુભાવો અને વિવિધ પ્રોફેશનલ્સ સહિત 250 જેટલાં આમંત્રિતો ઉપસ્થિત અબુ ધાબી ખાતે નિર્મિત બી એ પી એસ…

દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન 16 સપ્ટેમ્બરથી ભુજ થી અમદાવાદની વચ્ચે આરંભ થશે

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર 2024 ના રોજ વર્ચુઅલ માધ્યમથી અત્યાધુનિક સુવિધા થી યુક્ત સ્વદેશી તકનીક થી નિર્મિત દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન, ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનના પ્રસ્થાન…

૧૭ મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત નવસારીમાં સ્વચ્છતા ઝુંબેશ અભિયાનનો પ્રારંભ થશે

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન થકી ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં જનભાગીદારીથી સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવશે. નવસારીઃ સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશની કામગીરીના ભાગરૂપે સ્વચ્છતા બાબતે જનજાગૃતિ ફેલાવવા અને નાગરિકોને…

રાહદારીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ કાળજી લેતા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) અને આરએન્ડબીની પંચાયત ટીમ

ગત દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરાયું નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), અને પંચાયતની સરાહનિય કામગીરી : નવસારી જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાઓનું તાત્કાલિક ધોરણે…

स्वच्छता अभियान में जन भागीदारी पर जोर ,रेलवे स्टेशनों पर लगेंगे स्वच्छता चौपाल

•रेलवे में स्वच्छता को समर्पित विशेष अभियान 4.0 दो चरणों (पहला चरण 13.09.2024 से 30.09.2024 तक और दूसरा चरण 2 अक्टूबर से 31 अक्टूबर 2024 तक) में आयोजित किया जाएगा।…

You Missed

વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો