રેલ્વે દ્વારા નુક્કડ નાટક, લોક જાગૃતિનો પ્રયાસ
દિલ્હીથી મુંબઈને જોડતી ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર રેલ્વે લાઈન એટલે કે રેલવેની મુખ્ય લાઇનને અડીને માલવાહક ટ્રેન માટે અલાયદો રેલવે ટ્રેક બનાવવામાં આવ્યો છે. ફ્રેટ કોરિડોર રેલ્વે ટ્રેક (માલગડી) પર છાશવારે…
માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ડામર પેચ વર્કની કામગીરી
નવસારી જિલ્લા આર એન્ડ બી પંચાયત દ્વારા આજરોજ ખેરગામ તાલુકામાં રસ્તા અને પુલોને થયેલ નુકસાનીની મરામત માટે ડામર પેચ વર્કની કામગીરી હાથ ધરાઈ હતી. ખેરગામ તાલુકાના વિવિધ રસ્તાઓ પર પડેલા…
પી. એમ. પોષણ યોજના અંતર્ગત વાંસદા પ્રાંત અધિકારી એ આંબાપાણી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી
નવસારી : નાયક ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતા મધ્યહાન ભોજનની ગુણવતા ચકાસણી કરવા માટે વાંસદા પ્રાંત અધિકારી શ્રી ડી. આઇ. પટેલે આંબાપાણી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. પ્રાંત અધિકારી એ બાળકોની…
ગણેશ ઉત્સવના ૧૦ દિવસ દરમિયાન ૧૬ ટન પુજાપો એકત્રિત કરી બનાવ્યું ખાતર
કચરામાંથી કંચન બનાવતી નવસારી નગરપાલિકા OWC મશીન એટલે કે ઓર્ગાનિક વેસ્ટ કન્વર્ટર મશીનમાં પુજાપા નાખી ૨૪ કલાકમાં બની જાય છે ખાતર નવસારી : ભારત વર્ષમાં ગણેશમહોત્સવને ખુબ ધુમધામથી મનાવવામાં આવે…
આહવા તાલુકાના ગોંડલવિહીર ક્લસ્ટરમા સમાવિષ્ટ નાંદનપેડા ગામે પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ
આહવા: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમજ વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય…
રાષ્ટ્રિય લોક અદાલત નિમિત્તે ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારી ખાતે ૩૧ કેસોનુ નિરીક્ષણ
રૂા.૨૪,૧૮,૮૧૮/- ના કુલ ૧૫ કેસોમાં પક્ષકારોની પરસ્પર સંમતિથી સમાધાન નવસારીઃ મદદનીશ નિયામક જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, નવસારીની યાદીમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રિય લોક અદાલત નિમિત્તે ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારી…
ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને એલીમ્કો-ઉજ્જૈનના સહયોગથી આહવા ખાતે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો
આહવા તાલુકામા ૧૩૬ લાભાર્થીઓને કુલ રૂપિયા ૧૬ લાખ ૪૨ હજાર ૨૮૮ ના સાધનો વિતરિત કરાયા આહવા: ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હસ્તકના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા ૭૫ સામાજિક…
સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા “એક પેડ મા કે નામ” અંતર્ગત જિલ્લાના ૬ તાલુકામાં ૫૦૦૦ જેટલા રોપાનું વિતરણ કરાયું
ગ્રામ્યકક્ષાએ વનમહોત્સવની ઉજવણીની સાથોસાથ ૧૦૦૦ થી વધારે રોપાઓનું વાવેતર કરી “માતૃવન” નું નિર્માણ કરાયું નવસારી : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા એક પેડ મા કે…










