રેલ્વે દ્વારા નુક્કડ નાટક, લોક જાગૃતિનો પ્રયાસ

દિલ્હીથી મુંબઈને જોડતી ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર રેલ્વે લાઈન એટલે કે રેલવેની મુખ્ય લાઇનને અડીને માલવાહક ટ્રેન માટે અલાયદો રેલવે ટ્રેક બનાવવામાં આવ્યો છે. ફ્રેટ કોરિડોર રેલ્વે ટ્રેક (માલગડી)  પર છાશવારે…

માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ડામર પેચ વર્કની કામગીરી

નવસારી જિલ્લા આર એન્ડ બી પંચાયત દ્વારા આજરોજ ખેરગામ તાલુકામાં રસ્તા અને પુલોને થયેલ નુકસાનીની મરામત માટે ડામર પેચ વર્કની કામગીરી હાથ ધરાઈ હતી. ખેરગામ તાલુકાના વિવિધ રસ્તાઓ પર પડેલા…

પી. એમ. પોષણ યોજના અંતર્ગત વાંસદા પ્રાંત અધિકારી એ આંબાપાણી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી

નવસારી : નાયક ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતા મધ્યહાન ભોજનની ગુણવતા ચકાસણી કરવા માટે વાંસદા પ્રાંત અધિકારી શ્રી ડી. આઇ. પટેલે આંબાપાણી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. પ્રાંત અધિકારી એ બાળકોની…

ગણેશ ઉત્સવના ૧૦ દિવસ દરમિયાન ૧૬ ટન પુજાપો એકત્રિત કરી બનાવ્યું ખાતર

કચરામાંથી કંચન બનાવતી નવસારી નગરપાલિકા OWC મશીન એટલે કે ઓર્ગાનિક વેસ્ટ કન્વર્ટર મશીનમાં પુજાપા નાખી ૨૪ કલાકમાં બની જાય છે ખાતર નવસારી : ભારત વર્ષમાં ગણેશમહોત્સવને ખુબ ધુમધામથી મનાવવામાં આવે…

આહવા તાલુકાના ગોંડલવિહીર ક્લસ્ટરમા સમાવિષ્ટ નાંદનપેડા ગામે પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ

આહવા: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમજ વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય…

રાષ્ટ્રિય લોક અદાલત નિમિત્તે ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારી ખાતે ૩૧ કેસોનુ નિરીક્ષણ

રૂા.૨૪,૧૮,૮૧૮/- ના કુલ ૧૫ કેસોમાં પક્ષકારોની પરસ્પર સંમતિથી સમાધાન નવસારીઃ મદદનીશ નિયામક જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, નવસારીની યાદીમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રિય લોક અદાલત નિમિત્તે ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારી…

યોગવર્ગમાં સામુહિક સફાઈ અભિયાન હાથ ધરાયું

નવસારી : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સફાઈ અભિયાનમાં આજરોજ દરેક યોગ વર્ગમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લામાં વાજપેય ગાર્ડન ખાતે મુખ્ય અતિથિ તરીકે પ્રદેશ મંત્રી શ્રી…

ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને એલીમ્કો-ઉજ્જૈનના સહયોગથી આહવા ખાતે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો

આહવા તાલુકામા ૧૩૬ લાભાર્થીઓને કુલ રૂપિયા ૧૬ લાખ ૪૨ હજાર ૨૮૮ ના સાધનો વિતરિત કરાયા આહવા: ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હસ્તકના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા ૭૫ સામાજિક…

“સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ  અંતર્ગત નવસારી જિલ્લામાં ઠેર ઠેર જન જાગૃતિ અભિયાન

નવસારી જિલ્લાના  તાલુકાઓમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો પ્રારંભ નવસારી: સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશની કામગીરીના ભાગરૂપે સ્વચ્છતા બાબતે જનજાગૃતિ ફેલાવવા અને નાગરિકોને ભાગીદારી વધારવા અને લોકોમાં સ્વભાવ સ્વચ્છતા- સંસ્કાર…

સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા “એક પેડ મા કે નામ” અંતર્ગત જિલ્લાના ૬ તાલુકામાં ૫૦૦૦ જેટલા રોપાનું વિતરણ કરાયું

ગ્રામ્યકક્ષાએ વનમહોત્સવની ઉજવણીની સાથોસાથ  ૧૦૦૦ થી વધારે રોપાઓનું વાવેતર કરી “માતૃવન” નું નિર્માણ કરાયું નવસારી : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા એક પેડ મા કે…

You Missed

વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો