વિસરાયેલ શેરી રમતના સાધનોથી બનાવાયા ગણેશજી

હાલના તબક્કામાં નાના બાળકો જૂની રમતો ભૂલીને માત્ર કમ્પ્યૂટર કે મોબાઈલ પાછળ ઘેલા થયા છે ત્યારે નવસારી શહેરમાં વર્ષો જૂની રમતો બાળકો સુધી પહોંચાડવાનાં ઉદેશ સાથે ગણેશ પ્રતિમા બનવવામાં આવી…

નવયુવક ગણેશ મંડળ દ્વારા વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી

વેસ્ટેજ વૃક્ષની છાલમાંથી બનેલા ગણપતિ આકર્ષણનું કેન્દ્ર, દર્શન કરનારાને ભક્તિ સાથે પર્યાવરણનો પાઠ વર્તમાનમાં ગ્લોબલ વોર્મિંગ એ સૌથી મોટો પ્રશ્ન છે. જેનાથી વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે…

માનતાના ગણેશજીની પ્રતિમાનું વિસર્જન,  શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશ વિસર્જન

મહારાષ્ટ્ર સહિત રાજયમાં શ્રી ગણેશોત્સની શ્રધ્ધા ભેર આનંદ ઉલ્લાસથી ઉજવણી  કરવામાં આવી રહી છે ત્યારે નવસારી શહેર સહિત આજુબાજુના પંથકમાંથી માનતાના પાંચ દિવસના શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નવસારીનાં પૂર્ણા નદીના કિનારે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન શાંતિપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી રહ્યું છે. નવસારી શહેરીજનો દ્વારા ગણેશ પ્રતિમાઓનું ઘરોમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. અને દરોઈ આઠમને ગણેશ ઉત્સવના પાંચમાં દિને ભાવિકો દ્વારા ઢોલ નગારા અને ડીજેના સથવારે શોભાયાત્રા આનંદ ઉલ્લાસ સાથે નીકળી…

You Missed

વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ
વડાપ્રધાન નેહરુના હસ્તે લોકાર્પિત પાણી ટાંકી ઉતારી લેવાઈ, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી ! કાર-બાઈક દટાઈ, નવી પાણી લાઇન તૂટતા પાણી પુરવઠો બંધ  
નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો