નવયુવક ગણેશ મંડળ દ્વારા વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી
વેસ્ટેજ વૃક્ષની છાલમાંથી બનેલા ગણપતિ આકર્ષણનું કેન્દ્ર, દર્શન કરનારાને ભક્તિ સાથે પર્યાવરણનો પાઠ વર્તમાનમાં ગ્લોબલ વોર્મિંગ એ સૌથી મોટો પ્રશ્ન છે. જેનાથી વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે…
માનતાના ગણેશજીની પ્રતિમાનું વિસર્જન, શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશ વિસર્જન
મહારાષ્ટ્ર સહિત રાજયમાં શ્રી ગણેશોત્સની શ્રધ્ધા ભેર આનંદ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નવસારી શહેર સહિત આજુબાજુના પંથકમાંથી માનતાના પાંચ દિવસના શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નવસારીનાં પૂર્ણા નદીના કિનારે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન શાંતિપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી રહ્યું છે. નવસારી શહેરીજનો દ્વારા ગણેશ પ્રતિમાઓનું ઘરોમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. અને દરોઈ આઠમને ગણેશ ઉત્સવના પાંચમાં દિને ભાવિકો દ્વારા ઢોલ નગારા અને ડીજેના સથવારે શોભાયાત્રા આનંદ ઉલ્લાસ સાથે નીકળી…