કન્યાઓના ઉજવળ ભવિષ્ય માટે સાઈકલ વિતરણ
કેન્દ્રિય જલશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને કન્યાઓના ઉજવળ ભવિષ્ય માટે સાઈકલ વિતરણ સમારોહ કાર્યક્રમ યોજાયો પેટ્રોનેટ એલ.એન.જી.લિમિટેડ, ત્રયમ ફાઉન્ડેશનના સહયોગથી બાળકીઓના શૈક્ષણિક ઉત્થાન માટે સાઈકલનું વિતરણ કરાયું નવસારી: આજરોજ ગણદેવી રોડ…
આહવા તાલુકાના ગોંડલવિહીર ક્લસ્ટરમા સમાવિષ્ટ નાંદનપેડા ગામે પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ
આહવા: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમજ વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય…
રાષ્ટ્રિય લોક અદાલત નિમિત્તે ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારી ખાતે ૩૧ કેસોનુ નિરીક્ષણ
રૂા.૨૪,૧૮,૮૧૮/- ના કુલ ૧૫ કેસોમાં પક્ષકારોની પરસ્પર સંમતિથી સમાધાન નવસારીઃ મદદનીશ નિયામક જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, નવસારીની યાદીમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રિય લોક અદાલત નિમિત્તે ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારી…
ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને એલીમ્કો-ઉજ્જૈનના સહયોગથી આહવા ખાતે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો
આહવા તાલુકામા ૧૩૬ લાભાર્થીઓને કુલ રૂપિયા ૧૬ લાખ ૪૨ હજાર ૨૮૮ ના સાધનો વિતરિત કરાયા આહવા: ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હસ્તકના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા ૭૫ સામાજિક…
સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા “એક પેડ મા કે નામ” અંતર્ગત જિલ્લાના ૬ તાલુકામાં ૫૦૦૦ જેટલા રોપાનું વિતરણ કરાયું
ગ્રામ્યકક્ષાએ વનમહોત્સવની ઉજવણીની સાથોસાથ ૧૦૦૦ થી વધારે રોપાઓનું વાવેતર કરી “માતૃવન” નું નિર્માણ કરાયું નવસારી : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા એક પેડ મા કે…
નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ
સેવા સેતુ કાર્યક્રમએ લાભાર્થીઓ માટે યોજનાકીય લાભોનું વિતરણ તથા સરકારી યોજનાની માહિતીનું કેન્દ્ર બન્યું સેવા સેતુમાં ગણદેવીના ગ્રામજનનો વિવિધ યોજનાઓનો ઘરઆંગણે લાભ લેવા ઉમટી પડ્યા નવસારી: રાજ્ય સરકારની પારદર્શી પ્રશાસનની…
ગણેશ વિસર્જન પર્વને ધ્યાનમાં લઇ નવસારી જિલ્લામાં શોભાયાત્રા રૂટના માર્ગો પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ, વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો
ઃ નવસારીઃ નવસારી જિલ્લામાં સાર્વજનિક મંડળો દ્વારા ગણપતિજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. જે પ્રતિમાઓનું વિસર્જન તા.૧૭/૦૯/૨૦૨૪ ના રોજ કરવામાં આવનાર છે. નવસારી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સાર્વજનિક મંડળો ઘ્વારા…
વિસરાયેલ શેરી રમતના સાધનોથી બનાવાયા ગણેશજી
હાલના તબક્કામાં નાના બાળકો જૂની રમતો ભૂલીને માત્ર કમ્પ્યૂટર કે મોબાઈલ પાછળ ઘેલા થયા છે ત્યારે નવસારી શહેરમાં વર્ષો જૂની રમતો બાળકો સુધી પહોંચાડવાનાં ઉદેશ સાથે ગણેશ પ્રતિમા બનવવામાં આવી…