નવસારીમાં જૈન મુનિ પૂ. ગચ્છાધિપતિ મા.સા આચાર્ય શ્રી હેમ પ્રભુસુરીશ્વરજી  92 વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા, બપોરે 1 કલાકે પાલખીયાત્રા નીકળશે

0 0
Spread the love
Read Time:2 Minute, 32 Second

મા.સા આચાર્ય શ્રી હેમ પ્રભુસુરીશ્વરજીના દર્શન

સંસ્કારી નગરી નવસારી જૈન ધર્મનું તીર્થ ધામ છે. જૈન મુનિઓને નવસારી શહેર વધુ પ્રિય છે. સંસકારી નગરીમાં જૈન સમાજ સાથે તમામ ધર્મના લોકો જૈન મુનિઓને આશિષ મેળવવા ઉમટી પડતા હોય છે. ત્યારે નવસારી શાંતાદેવી  ખાતે સ્થિત શ્રી આદિનાથ શ્વે મુ પૂ.જૈન સંઘમાં બિરાજમાન વર્તમાન  પૂ. ગચ્છાધિપતિ મા.સા આચાર્ય શ્રી હેમ પ્રભુસુરીશ્વરજી 92 વર્ષની ઉંમરે કાળ ધર્મ પામ્યા છે. જેને લઈને જૈન  સમાજ સાથે નવસારી શહેરમા શોક વ્યાપી ગયો છે.

શ્રી આદિનાથ શ્વે મુ પૂ.જૈન સંઘમાં બિરાજમાન વર્તમાન  પૂ. ગચ્છાધિપતિ મા.સા આચાર્ય શ્રી હેમ પ્રભુસુરીશ્વરજી ચાતુર્માસ નિમિતે  બિરાજમાન હતા. આચાર્ય હેમ પ્રભુસુરીશ્વરજી ભગવાનનો 65 વર્ષનો દીક્ષા પર્યાય છે. તેઓ છેલ્લા ઘણાં દિવસથી બીમાર હતા. અને તેઓને ખાનગી હોસ્પિટલમાં  સારવાર આપવામાં આવી રહી હતી. ગત રોજ શાંતાદેવી રોડ સ્થિત શ્રી આદિનાથ જૈન સંઘમાં સાંજે કાળધર્મ પામ્યા છે. મહારાજ સાહેબના દુઃખદ સમાચાર થી જય. સમાજમાં શોક વ્યાપી ગયો છે. ગત સાંજથી જ આચાર્ય ભગવાનના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉપાશ્રય ખાતે પહોંચી રહયા છે.

 ગત શુકરવારને  27મી તારીખના રોજ સાંજે 6:21 કલાકે પુષ્પ નક્ષત્રમાં સમાધિપૂર્વક નવકારનું સ્મરણ કરતા કાળધર્મ પામ્યા છે. પૂ. ગચ્છાધિપતિ મા.સા આચાર્ય શ્રી હેમ પ્રભુ સુરીશ્વરજી  92 વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા છે. આજ બપોરે 1 કલાકે  શહેરના રાજમાર્ગો પર પાલખી યાત્રા નીકળશે. આ મહારાજ સાહેબના દર્શન સાથે પાલખીયાત્રાનું જીવંત પ્રસારણ સત્ય પ્રહરી પર નિહાળી શકશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

Spread the love

Spread the love મૂર્તિકારો કે આયોજકો જાહેરનામાનું ભંગ કરશે તો એફઆઇઆર કરી કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવશે-પ્રાંત અધિકારી ડૉ.જનમ ઠાકોર નવસારી : નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની…

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

Spread the love

Spread the love નવસારી : મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપામાં આજરોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો

માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી

માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર
error: Content is protected !!