નવસારી જિલ્લા સંકલન ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં યોજાય
નવસારી : નવસારી જિલ્લા કલેકટર શ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટર શ્રી ક્ષિપ્રા આગ્રેએ લોકપ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરવામાં…
અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનો આદેશ
રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી વારંવાર શરીર સંબંધી ગુનાઓ, ખંડણી, ધાક-ધમકી, મિલકત સામેના ગુનાઓ, દારૂ-જુગારનો ગેરકાયદેસર ધંધો…
હેલ્લારો નવરાત્રી મા પોલીસ પરિવાર સાથે અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરીજનો ગરબે ધૂમ્યા
નવસારીમાં નવરાત્રીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગરબા મહોત્સવમાં જિલ્લામાં પોલીસ બંદોબસ્ત ખડકીને કોઈ ઘટના બનવા દીધી ન હતી. પોલીસ કર્મીઓએ આખી રાત ઉજાગરો કરી સુરક્ષા આપી નૈતિક…
કૃષિ યુનિવર્સિટી નવસારીમા પોલીટેકનીક વિદ્યાર્થીઓને ડિપ્લોમા પ્રમાણપત્ર અને મેડલ એનાયત
કૃષિ યુનિવર્સિટી નવસારીનો પોલીટેકનિક વિદ્યાર્થીઓ માટે દ્વિતીય પાસીંગ આઉટ સેરેમની કુલપતિ ડો. ઝેડ. પી. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. નવસારી કૃષિ યુનિવર્સીટીનાં કુલપતિ ડો. ઝેડ. પી. પટેલે દ્વારા પોલીટેકનીક વિદ્યાર્થીઓને ડિપ્લોમા…
દશેરા પર્વ નિમિતે નવસારી પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન
વિજયા દશમીનો તહેવારની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. આજ દશેરાનો તહેવાર નિમિતે વિશેષ શસ્ત્ર પૂજન કરવામાં આવે છે ત્યારે નવસારી જિલ્લા પોલીસ કચેરી ખાતે વૈદિક મંત્રોચાર સાથે શસ્ત્ર પૂજન…
ભારતના ‘રતન’નીવિદાય : પંચમહાભૂતમાં વિલીન થયા રતન ટાટા
નવસારી ટાટા ગર્લ્સ હાઇસ્કૂલમાં ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ શિક્ષકો સાથે વિધાર્થીઓ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રાર્થના સભા સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે. સંસ્કારી નગરી નવસારીના પનોતા પુત્ર અને દેશના ઉધોગના ભીષ્મ પિતા…
ગુજરાતમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ
ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણીનું બિરૂદ આપવા, ગૌહત્યા બંધ કરાવવા માંગ રાજ્યભરમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનું બિરૂદ આપવા માટે ગૌભક્તો દ્વારા માંગ કરવામાં આવી રહી છે ત્યારે નવસારી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અધિક…
સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ‘વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફિ એક્ઝીબીશન’
આગીયા સહિત વિવિધ પશુ પક્ષીઓના ૧૦૦ જેટલા ખાસ ફોટોઝએ નાગરિકોના મનમોહ્યા રાજ્ય સરકાર દ્વારા યોજાઈ રહેલ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લોકોમાં વન્યપ્રાણી સંરક્ષણ અને સંવર્ધન અંગે જાગૃતિ વધે તથા બાળકો,…
નવસારીમાં જૈન મુનિ પૂ. ગચ્છાધિપતિ મા.સા આચાર્ય શ્રી હેમ પ્રભુસુરીશ્વરજી 92 વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા, બપોરે 1 કલાકે પાલખીયાત્રા નીકળશે
મા.સા આચાર્ય શ્રી હેમ પ્રભુસુરીશ્વરજીના દર્શન સંસ્કારી નગરી નવસારી જૈન ધર્મનું તીર્થ ધામ છે. જૈન મુનિઓને નવસારી શહેર વધુ પ્રિય છે. સંસકારી નગરીમાં જૈન સમાજ સાથે તમામ ધર્મના લોકો જૈન…
દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, રાજયમાં સર્જાયો વરસાદી માહોલ
ગુજરાતમાં ચોમાસું વિદાય લે તે પહેલાં રાજ્યના અનેક વિસ્તારોમાંવરસાદી મહાલો સર્જાયો છે. ત્યારે નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. નવસારી શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.…