ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડકટરની પોસ્ટ માટે ૩,૫૧૮ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડકટરની પોસ્ટ માટે ૨૩૨૦ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી હતી, જેમાં ૩૫,૨૨૧ ઉમેદવારોએ ઓ.એમ.આરની લેખિત પરીક્ષા આપી હતી, જે લેખિત પરીક્ષાનું પરિણામ…
દુષ્કાળગ્રસ્ત ગુજરાત છેલ્લા અઢી દાયકામાં બન્યું જળ સમૃદ્ધ રાજ્ય
જળ વ્યવસ્થાપનમાં અગ્રેસર ગુજરાત: ઑક્ટોબર 2024માં ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર’ સમારોહમાં રાજ્યને મળ્યું સન્માન 70 લાખ હેક્ટર જમીનમાંથી 61.32 લાખ હેક્ટર ખેતરો સુધી પહોંચી સિંચાઈની સુવિધા સરદાર સરોવર યોજના હેઠળ 17…
“૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫” ગાંધીનગર યોજાશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમાપન સમારોહમાં તેમજ ગુજરાતના પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે ગાંધીનગર ખાતે આગામી તા. ૨૪ થી ૨૮ માર્ચ દરમિયાન યોજાશે “૭૨મી ઓલ ઇન્ડિયા…
ગુજકેટ પરીક્ષા કેન્દ્રો નજીક ઝેરોક્ષ/ફેકસ પર પ્રતિબંધ
નવસારીઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ-૨૦૨૫ માટે વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષા તા.૨૩/૦૩/૨૦૨૫ ના રોજ યોજાશે. નવસારી જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાનું સરળ અને સુચારુ સંચાલન…
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કૉરિડોર, મજબૂત અર્થતંત્ર માટે શહેરોને સંકલિત જોડાણ દ્વારા એકસાથે લાવવું
ભવિષ્ય માટે અમદાવાદના આધાર-માળખાને મજબૂત બનાવવું મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અમદાવાદ અને સમગ્ર કૉરિડોરના આર્થિક દ્રશ્યપટને પરિવર્તિત કરી રહ્યો છે, મુખ્ય શહેરોને એકસાથે જોડીને એક એકતાશીલ આર્થિક શક્તિ તરીકે વિકસાવી…
પર્યાવરણની માવજત સાથે વિકાસનો વિસ્તાર ધરાવતો જિલ્લો એટલે નવસારી
૨૧મી માર્ચ: વિશ્વ વન દિવસ વિશેષ:નવસારી જિલ્લો વનકવચ પદ્ધતિથી તૈયાર કરેલ વનો 30 ગણા ગાઢ તથા 10 ગણા ઝડપથી વિકસે છે. આ પદ્ધતિમાં વૃક્ષો એકબીજાની નજીક વાવવામાં આવેલ હોવાથી, વૃક્ષોના…
વર્ષ ૨૦૨૫માં વિશ્વ વન દિવસની થીમ “વનો અને ખોરાક” નક્કી કરાઇ
ગુજરાત સહિત દેશભરમાં ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી પર્યાવરણ અને માનવજીવન માટે વનોનું મહત્વ પ્રતિબિંબિત કરવા દર વર્ષે ગુજરાત સહિત વિશ્વભરમાં તા ૨૧ માર્ચને ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ મનાવવામાં આવે છે. આ…
કારખાના-ફેકટરીના કર્મચારી-મજુરો તથા પોતાના મકાન/ દુકાન/ ઓફિસ ઓદ્યોગિક એકમ ભાડે આપેલાની વિગત પોલીસને આપવી
નવસારી : નવસારી જિલ્લામાં બહારના રાજયોમાંથી તથા ગુજરાતના અન્ય વિસ્તારમાંથી અગર દેશ બહારથી આવતાં ત્રાસવાદી/અસામાજીક તત્વો કોઇના મકાન, ધંધાનો એકમો ઓફિસો ભાડે રાખી રહેતા હોય છે. અને જગ્યા વિગેરેનો સર્વે…
ધાડ, લુંટ અને ચોરીઓના ગુના અટકાવવા માટે સી.સી.ટી.વી કેમેરા મૂકવા નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનો હુકમ
નવસારી : નવસારીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી વાય.બી.ઝાલાએ એક હુકમ અનુસાર નવસારી જિલ્લામાં થતી ધાડ, લુંટ અને ચોરીઓના ગુના અટકાવવા માટે તથા વણશોધાયેલ ગુનાઓ શોધવા માટે જિલ્લામાં આવેલા મહત્વના સ્થળો,…
ગુનેગારી છોડો અથવા ગુજરાત છોડો જેવા સૂત્ર જીવનમાં અપનાવાના હાકલ
રાજ્યમાં અસામાજીક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ સાથે નવસારી પોલીસ સજ્જ બની છે. આજ રોજ નવસારી જિલ્લામાં 132 જેટલા અલગ…