નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ
પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત તકનીક તથા નર્સરી વાવેતરની કામગીરી અંગેની તાલીમ અપાઈ નવસારી : પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા તથા નર્સરીમાં પ્રાકૃતિક પદ્ધતિથી છોડોનું ઉત્પાદન થાય તે હેતુથી નવસારી સમાજિક વનીકરણ વિભાગ…
કૃષિ યુનિવર્સિટીનો સોફ્ટ સ્કીલ્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ્સમાં નવો માઈલસ્ટોન
૧૭૯ કલાકના ૫૩ ટ્રેનીંગ પ્રોગ્રામ્સ દ્વારા આ વર્ષે ૩૮૦૮ વિદ્યાર્થીઓને એમ્પ્લોયેબલ બનાવાયા નવસારી,તા.૦૭: નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ, યુનિવર્સિટીના પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સેલીંગ વર્ષ…
કેળકચ્છ ગામે કેરીનાં મૂલ્યવર્ધનની તાલીમ યોજાઈ
નવસારી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે બહેનોને કાચી તેમજ પાકી કેરીનાં મૂલ્યવર્ધનની તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં કેન્દ્રના બાગાયત વૈજ્ઞાનિક ડૉ.દિક્ષીતા પ્રજાપતિએ વિવિધ ફળપાકોમાંથી તેમજ…
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ત્રિ દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ
નવસારી : ગુજરાત સરકાર ખેડૂતોને ગુણવત્તાસભર અને વધુ ઉત્પાદન મેળવવા તથા જળ, જમીન અને વાયુ પ્રદૂષણ અટકાવવા અને ફળ, શાકભાજી અને અન્ન પેદા કરવા માટે ગાય આધારીત પ્રાકૃતિક ખેતીને વેગવંતી…
કૃષિ યુનિવર્સિટી નવસારીમા પોલીટેકનીક વિદ્યાર્થીઓને ડિપ્લોમા પ્રમાણપત્ર અને મેડલ એનાયત
કૃષિ યુનિવર્સિટી નવસારીનો પોલીટેકનિક વિદ્યાર્થીઓ માટે દ્વિતીય પાસીંગ આઉટ સેરેમની કુલપતિ ડો. ઝેડ. પી. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. નવસારી કૃષિ યુનિવર્સીટીનાં કુલપતિ ડો. ઝેડ. પી. પટેલે દ્વારા પોલીટેકનીક વિદ્યાર્થીઓને ડિપ્લોમા…
આહવા તાલુકાના ગોંડલવિહીર ક્લસ્ટરમા સમાવિષ્ટ નાંદનપેડા ગામે પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ
આહવા: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમજ વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય…
વાંસદાના માન પુનિયા ખાતે પાકૃતિક ખેતી જાગૃતિ શિબિર યોજાઈ
હરિતક્રાંતિ આવ્યા બાદ ભારત દેશમાં ખેતીમાં હરણફાળ ભળી છે અને ખેતપેડાશો જેવા કે અન્ય શાકભાજી ફળફળાદી વગેરેમાં ઉત્પાદન વધવાની સાથે સ્વનિર્ભર બનેલ છે. તદઉપરાંત ભારત દેશ નિકાસ કરતા દેશ તરીકે…
સફળતાની વાત-નવસારી જિલ્લો ગોડથલના ખેડૂતે પ્રાકૃતિક પધ્ધતિથી મિશ્ર પાકનું વાવેતર કરી લીધુ બમણું ઉત્પાદન
પ્રાકૃતિક ખેતીના ફાયદા જોઇ રતાળુ કંદ અને કાકડી મિશ્ર પાક પધ્ધતિ અપનાવી ૧પ૦ મણ ઉત્પાદન થકી રૂપિયા ૭૦,૦૦૦ની આવક મેળવી પ્રાકૃતિક ખેતીમાં મિશ્રપાક પધ્ધતિ માટે ઘન જીવામૃતનો ભરપુર ઉપયોગ કર્યો…