કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તારીખ ૮ અને ૯ એપ્રિલએ અમદાવાદ યોજાશે
પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની ધન્ય ધરા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અંગે જણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે તારીખ ૮ અને ૯…
ભાજપ-સંઘ સંઘર્ષ, ભાજપને વધુ નુકસાન પહોંચાડી શકે !
ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ પક્ષના નેતાઓ આગેવાની જીભ લપસી પડતી હોય છે હાલમાં પુરી થયેલી લોકસભાની ચૂંટણીઓ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા એ ફોર્મમા ને ફોર્મમા કહી દીધું…