ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ
નવસારી : મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપામાં આજરોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના કુંડા તથા માળાનું…
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો
નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ૯,૭૯૩ લોકોને મેદસ્વિતા મુકત જીવનશૈલી માટે પ્રેરિત કરાયા આ અભિયાન અંતર્ગત જિલ્લા ના ૫૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને શહેરી આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય કેન્દ્રોમાં આ…
સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર
બંદીવાન શિક્ષક દ્વારા બંદીવાન વિદ્યાર્થીઓને ભણાવી આપ્યું ૧૦૦% રીઝલ્ટ બંદીવાન શિક્ષક દ્વારા બંદીવાન વિદ્યાર્થીઓને ભણાવી આપ્યું ૧૦૦% રીઝલ્ જેલમાં રહેલ તણાવયુક્ત અને માનસિક સહકારની જરૂર હોય તેવા નિરક્ષર કુલ ૧૬…
SVIT ખાતે ફિઝિકલ ફિટનેસ અવેરનેસ ફોર યુથ કાર્યક્રમનું આયોજન કરાયું
નવસારી,તા.૦૭: માય ભારત દ્વારા NSS સાથે મળી સમગ્ર દેશમાં યુવાનોની ફિટનેસ માટે કાર્યક્રમમાં યોજવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે SVIT NSS યુનિટ દ્વારા ફિઝિકલ ફિટનેસ અવેરનેસ ફોર યુથ કાર્યક્રમમાં યુવાનોનુ…
કૃષિ યુનિવર્સિટીનો સોફ્ટ સ્કીલ્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ્સમાં નવો માઈલસ્ટોન
૧૭૯ કલાકના ૫૩ ટ્રેનીંગ પ્રોગ્રામ્સ દ્વારા આ વર્ષે ૩૮૦૮ વિદ્યાર્થીઓને એમ્પ્લોયેબલ બનાવાયા નવસારી,તા.૦૭: નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ, યુનિવર્સિટીના પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સેલીંગ વર્ષ…
જલાલપોર તાલુકામાં ગામે ફાળવેલા તળાવ ગેરબંધારણીય
નવસારી જિલ્લામાં 52 કિલોમીટર જેટલો દરિયા કિનારો આવેલ છે. જિલ્લાના જલાલપોર તાલુકાના લોકો મત્સ્યપાલન વ્યવસાય કરે છે. ત્યારે નવસારી મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા જલાલપોર તાલુકાના 130 જેટલા તળાવો મત્સ્ય ઉછેર…
‘SVPમાં આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે લૂંટફાટ ચાલી રહી છે,શક્તિસિંહ ગોહિલનો ગંભીર આરોપ
ગુજરાતની ભોળી જનતા જાય ક્યાં ? એક બાજુ ખાનગીમાં ખ્યાતિ અને સરકારીમાં એસ.વી.પી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે પત્રકાર પરિષદને સંબોધી હતી. જે દરમિયાન તેમણે…
કેળકચ્છ ગામે કેરીનાં મૂલ્યવર્ધનની તાલીમ યોજાઈ
નવસારી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે બહેનોને કાચી તેમજ પાકી કેરીનાં મૂલ્યવર્ધનની તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં કેન્દ્રના બાગાયત વૈજ્ઞાનિક ડૉ.દિક્ષીતા પ્રજાપતિએ વિવિધ ફળપાકોમાંથી તેમજ…
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડકટરની પોસ્ટ માટે ૩,૫૧૮ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડકટરની પોસ્ટ માટે ૨૩૨૦ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી હતી, જેમાં ૩૫,૨૨૧ ઉમેદવારોએ ઓ.એમ.આરની લેખિત પરીક્ષા આપી હતી, જે લેખિત પરીક્ષાનું પરિણામ…