નવસારીના BAPS સ્વામિનારાયણ મંદિરમાં નાદ ગુંજ્યોધર્મ ઘેર આનંદ ભયો,જય બોલો ઘનશ્યામકી
છપૈયામાં આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી.શ્રી સ્વામિનારાયણ ભગવાનની 244 મી જયંતિ મહોત્સવ દિવ્યતાથી ઉજવાયો વિશ્વભરના હજારો સ્વામિનારાયણ મંદિર અને સ્વામિનારાયણ સત્સંગ કેન્દ્રમાં શ્રી સ્વામિનારાયણ ભગવનની 244 મી જન્મ જયંતી…
રાજ્યમાં સમાન સિવિલ કોડ અમલીકરણ અંતર્ગત નાગરિકોના સૂચનો /અભિપ્રાયો જાણવા હેતુ નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ
સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્યશ્રી ઓ બેઠકમાં ઉપસ્થિત રહી કાયદાના નિષ્ણાતો, સામાજિક કાર્યકરો, સંસ્થાના વડાઓ, નાગરિકો પાસેથી વિવિધ મંતવ્યો મેળવ્યા નવસારી : ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ…