નવસારીના દેગામ ખાતે “માતૃવન” વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

“એક પેડ મા કે નામ” અંતર્ગત દિકરીનો જન્મ થાય તોએક વૃક્ષ વાવીને જતન કરવા અનુરોધ કરતાં મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ : દેગામ ખાતે ૩૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે…

ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત નવસારી જિલ્લામાં ૧૭૪૧ લાભાર્થીઓને રૂ.૮ કરોડની સહાય-સાધનોના લાભો અર્પણ કરાયા

ગરીબ કલ્યાણ મેળો: નવસારી જિલ્લો રાજયકક્ષા વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો. વર્તમાન સરકાર દ્વારા સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોચાડી…

નવસારી, ગણદેવી  અને બીલીમોરા નગરપાલિકામાં વિવિધ સ્થળોએ રાત્રિ સફાઇ યોજાઇ

નવસારી : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન’ની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે. આ અભિયાન…

વેસ્ટ મટરિયલનો કલાત્મક રીતે ઉપયોગ કરી ‘વેસ્ટ ટુ વન્ડર’ની પ્રવૃતિ યોજાઇ

નવસારી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા વિશેના “ભીંત સૂત્રો અને ભિંતચિત્રો” થકી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો સરાહનિય પ્રયાસ નવસારી : રાષ્ટ્રવ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત દેશભરમાં અનેકવિધ થીમ હેઠળ સ્વચ્છતાલક્ષી…

નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતીની બેઠક યોજાઇ

નવસારી : નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. જિલ્લા કલેકટર શ્રી ક્ષિપ્રા આગ્રેએ સપ્ટેમ્બર-૨૦૨૪ માં તમામ…

રાષ્ટ્રીય સ્મારક દાંડી ખાતે સ્વચ્છતા પખવાડિયાની કામગીરીનો શુભારંભ

નવસારીઃ આઝાદીના ઇતિહાસમાં શિરમોર ગણાતી દાંડીકૂચના ઐતિહાસિક સ્મારકનું વ્યવસ્થાપન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ખૂબ જ સારી રીતે થઈ રહી છે. સ્મારકમાં વર્ષ દરમ્યાન ઐતિહાસિક તથા જાહેર થયેલા રાષ્ટ્રીય દિવસોની…

રેલ્વે દ્વારા નુક્કડ નાટક, લોક જાગૃતિનો પ્રયાસ

દિલ્હીથી મુંબઈને જોડતી ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર રેલ્વે લાઈન એટલે કે રેલવેની મુખ્ય લાઇનને અડીને માલવાહક ટ્રેન માટે અલાયદો રેલવે ટ્રેક બનાવવામાં આવ્યો છે. ફ્રેટ કોરિડોર રેલ્વે ટ્રેક (માલગડી)  પર છાશવારે…

માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ડામર પેચ વર્કની કામગીરી

નવસારી જિલ્લા આર એન્ડ બી પંચાયત દ્વારા આજરોજ ખેરગામ તાલુકામાં રસ્તા અને પુલોને થયેલ નુકસાનીની મરામત માટે ડામર પેચ વર્કની કામગીરી હાથ ધરાઈ હતી. ખેરગામ તાલુકાના વિવિધ રસ્તાઓ પર પડેલા…

પી. એમ. પોષણ યોજના અંતર્ગત વાંસદા પ્રાંત અધિકારી એ આંબાપાણી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી

નવસારી : નાયક ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતા મધ્યહાન ભોજનની ગુણવતા ચકાસણી કરવા માટે વાંસદા પ્રાંત અધિકારી શ્રી ડી. આઇ. પટેલે આંબાપાણી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. પ્રાંત અધિકારી એ બાળકોની…

ગણેશ ઉત્સવના ૧૦ દિવસ દરમિયાન ૧૬ ટન પુજાપો એકત્રિત કરી બનાવ્યું ખાતર

કચરામાંથી કંચન બનાવતી નવસારી નગરપાલિકા OWC મશીન એટલે કે ઓર્ગાનિક વેસ્ટ કન્વર્ટર મશીનમાં પુજાપા નાખી ૨૪ કલાકમાં બની જાય છે ખાતર નવસારી : ભારત વર્ષમાં ગણેશમહોત્સવને ખુબ ધુમધામથી મનાવવામાં આવે…

You Missed

નવસારી જિલ્લામાં ૦૯ ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ
ગુરુકુલ સુપા ઇકો ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ
નવસારી જિલ્લામાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો
માનવતાને વરેલી સંસ્થા રેડક્રોસે પાણીની પરબ શરૂ કરી સેવાની મહેક પ્રસરાવી
સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર
error: Content is protected !!